Shasan Sthapana Divas Nimitte | Sangh Sattak – 9

સંઘ સત્તાક – 9: શાસનસ્થાપના દિવસ નિમિત્તે આપણા જીવનમાં minimum આટલો સંકલ્પ કે પ્રતિજ્ઞા આવવી જોઈએ કે “આ જીવનમાં મરતાં સુધી શાસનની વફાદારી તો છોડવી નથી જ…” શાસનની વફાદારી એટલે દેવ – ગુરુ – ધર્મ – શાસન વિરુદ્ધ ની વાતો આવે, એવી વાતમાં તમારી સંમતિ કે સમર્થન ન જ હોય!! એટલી વફાદારી પણ આવી જાય તો આપણો ભવ મહાલાભકારી થઈ જશે. તેવી guarantee શાસ્ત્રો આપે છે…!!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *