Bhav Bhav Na Dukho Talva Ni | Sangh Sattak -4

સંઘ સત્તાક – 4: ભવોભવનાં દુઃખો ટાળવાની નીસરણી તરીકે જો શાસનને જોઈ શકો તો તમને શાસન ઉપર ઉપકારી તરીકે અનહદ બહુમાન, પ્રીતિ, સદભાવ થાય…. અને જેમ ઓળખ વધે, ભક્તિ, બહુમાન વધે એમ સમર્પણ એટલું આવે કે દુનિયાના તમામ ભૌતિક sacrifice કે બલિદાન કરીને પણ શાસનનું સારું થતું હોય તો સર્વશક્તિથી એ કરવા તૈયાર થઈ જાય..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *