Aaje Shramano Pasethi Shree Sanghnu Netrutva | Sangh Sattak – 8

સંઘ સત્તાક – 8: આજે શ્રમણો પાસેથી શ્રીસંઘનું નેતૃત્વ, મુખ્ય સત્તાસ્થાન શ્રાવકો દ્વારા પડાવી લેવામાં આવ્યું છે… શ્રમણપ્રધાન શ્રીસંધની વ્યવસ્થાને તોડી નાંખવામાં આવી છે… એટલું જ નહીં, શ્રીમંત, સત્તાધીશો દ્વારા સત્તા હસ્તગત કરીને મહાત્માઓ exhileમાં મૂકાયા છે… શ્રીસંઘમાં શ્રમણો voiceless રહે છે તે રીતે તેમને દબાવીને રાખ્યા છે… આના કારણે શાસનને જે સિલસિલાબંધ નુકસાનો થયા છે, તે સાંભળો તો હ્રદયમાં ધરતીકંપ થાય તેવું છે…

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *