Indra Mahotsav,18 abhishek |Pavitrata Nu Avtaran – Anjanshalaka Pratistha Mahotsav | Part – 4

પવિત્રતા નું અવતરણ…

ઈન્દ્ર મહોત્સવ – 18 અભિષેક

મેરૂ શિખરે ન્હવરાવે હો સુરપતિ, મેરૂ શિખરે ન્હવરાવે…
જન્મકાળ જિનવરજી કો જાણી, પંચ રૂપ ધરી આવે…

મુંબઈ – બોરીવલી માં ગીતાર્થ ગંગા સંકુલ મધ્યે શ્રી સીમંધરસ્વામી સહીત દશાધિક જિન બિંબોની અંજનશલાકા મહોત્સવ…

પાવનકારી નિશ્રાદાતા :
ધર્મતીર્થ સંરક્ષક, શુધ્ધમાર્ગ પ્રરૂપક, ગચ્છાધિપતિ પૂ. યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પંડિત મહારાજ)
.
.
.
.
.
#jain #jainism #jaindharm #truth #jinshasan #jaintemple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *