Ep8 – Purvajo Kahe Che | P. P. Shaasanprabhavak Panyaaspravar Shri Chandrashekharvijayji M. S.

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 8: In the words of P. P. Shaasanprabhavak Panyaaspravar Shri Chandrashekharvijayji M. S.

આપણા પૂર્વજોએ ક્યારેય પેઢીનો વિરોધ કર્યો નથી !
ખરેખર?

પૂર્વજો કહે છે …

‘‘…..કેટલાક શ્રીમંતોએ આ કાર્યક્રમમાં જૈન સંઘના પ્રતિનિધિ હોવાના દેખાવ સાથે જોડાઈ જવાનું અક્ષમ્ય આચરણ કર્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની સમિતિએ તીર્થો વિગેરેની ડોક્યુમેન્ટરી ફિલ્મો અને સ્લાઇડો જ્યાં ત્યાં દેખાડવાનો કાર્યક્રમ ઘડેલો છે તે અંગેના અમારા સખ્ત વિરોધની અવગણના કરીને ઉતારવામાં આવેલી આવી ફિલ્મો અને સ્લાઇડો દ્વારા જૈન ધર્મની ઘોર હાંસી – મશ્કરી હાલ ચોમેર થઈ રહી છે…..
…..આ ફિલ્મોની રીલ આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સંમતિથી ઉતરી હોવાના કારણે તેનો આભાર વિધિ પણ તે રીલોમાં વ્યક્ત કરવામાં આવ્યાનું જાણવા મલ્યું છે…..
…..આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આવી ફિલ્મની રીલો ઉતારવા દીધી છે તે માટે તેના દ્વારે આવતી કાલ સવારથી જૈનોએ વિરોધ વ્યક્ત કરવો અને કાર્યસિદ્ધ મેળવીને જંપવું…..’’

-પ. પૂ. શાસનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.
(તા. ૧૭/૧૧/૧૯૭૪ના રોજ લખેલ જાહેર નિવેદન)

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય!

આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: પ. પૂ. શાસનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. https://www.youtube.com/embed/sW3yvZdlXX0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *