Ep31 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Sambandhit Ghatna

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 31: In the words of P. P. Shaasanprabhaavak A. Bh. Shri Chandrasagarsuriji M S

શું આપને ખબર છે ? પેઢી જેમનું વારંવાર માર્ગદર્શન લેતી હતી. તેવાં ધુરંધર ધર્માચાર્યને પણ અંધારામાં રખાતાં હતાં !!! પ્રવરસમિતિનાં પૂર્વજો કહે છે…

‘……ઉપરાંત, તારંગાનાં પહાડ ઉપર ચાર દેરીઓ છે. જેમાં આપણી તરફની બે આપણે રાખી અને તેમની બાજુની બે ટેકરી ઉપર દેરીઓ તેમને આપી આ પ્રમાણે કરાર કરી અમે અમદાવાદ પાછા આવ્યાં. આ જાતના કરાર કર્યા છે, પૂજ્ય આચાર્ય શ્રીવિજયનેમિસૂરિશ્વરજી મહારાજને ખબર પડ્યા ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયેલા અને કહે કે આ કરાર હું કબૂલ નહીં રખાવું.

અમે કીધું કે ખૂબ જ જહેમત ઉઠાવીને અમે આ કરાર કરી આવ્યા છીએ, માન્ય રાખવો પેઢીનાં હિતમાં છે…’ (તીર્થના હિતમાં નહીં ???) (પેઢીનાં પ્રમુખ શ્રી કસ્તૂરભાઈનાં શબ્દોમાં)

-પ. પૂ. ગચ્છનાયક શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજયનેમિસૂરિજી મ. સા. સંબંધિત ઘટના (શેઠ આ. ક. ની પેઢીનો ઈતિહાસ ભાગ. ૨ પૃ. ૨૫૨)

પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના ગુરુભગવંતો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે.

આપ બન્નેમાંથી કોનું માનવું?