Ep15 – Purvajo Kahe Che | Prabhudasbhai Parekh

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 15: In the words of Shree Prabhudasbhai Parekh

પ્રભુદાસભાઈ પેઢીને હાનિ થાય તેવું કે તેવા આશયથી લખે
તેવી કલ્પના પણ તેમને અન્યાય કરવા તુલ્ય છે !
ખરેખર ?
પૂર્વજો કહે છે …

‘‘….. કારણ એ છે કે પેઢીના જન્મની પૂર્વભૂમિકાના ઇતિહાસનો પાયો જૈનશાસન, જૈન ધર્મ જૈન સંઘ એ વિગેરેને ડુબાડવાની ભૂમિકા ઉપર રચાયેલ છે. તેને બચાવવા કડક હાથે જાગ્રત કરવાનો આશય છે. પેઢીના નાનામોટા ગમે તેટલા લાભ હોય, છતાં તેનાથી જો જૈન ધર્મને ભવિષ્યમાં જીવનમરણનો પ્રશ્ન થવાનો હોય તો એ નાના લાભો જોવાય ? કે મૂળ મોટા નુકસાનથી બચવાના પ્રયાસોમાં પડવું જોઈએ ? કે તેની પ્રશંસામાં અને તેની આળ પંપાળમાં ભળવું ?….’’

  • શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
    (શ્રી શત્રુંજય તીર્થની મહત્તા પૃ. 70)

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય!

આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ. https://www.youtube.com/embed/0B9om2dl4QM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *