Tamari Sauthi Najik Kon? | Mann Na Rahasyo

આ દુનિયામાં આપણે કોઈની સૌથી નજીક હોઈએ તો એ મન છે..!! મન સાથે આપણો સંબંધ માત્ર આ જન્મનો નથી… પરંતુ જનમો જનમનો છે..!! અનાદિનો છે..!! તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે દુનિયા આખીને આપણે મનથી જાણીએ છીએ… પણ આપણા મનને જ નથી જાણતા..!!


– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *