આત્મોત્થાન કરવાનું પ્રબળ નિમિત્ત એટલે ચાતુર્માસ…
વ્યવહારદક્ષ પ.પૂ. આચાર્યભગવંત શ્રી કલ્પભૂષણસૂરીશ્વરજી મ.સા.(ગ. પૂ. પંડિત મહારાજાના પ્રથમ શિષ્યરત્ન) આદિ ઠાણા-3 તથા પૂજ્ય સાધ્વીશ્રી સૌમ્યરૂચિતાશ્રીજી મ.સા. આદી ઠાણા-4 નો ઘાટકોપર-મુંબઈમાં ભવનિસ્તારક ભવ્ય ચાતુર્માસ(૨૦૮૦) પ્રવેશ હાઈલાઈટસ્…
📍ચાતુર્માસ સ્થળ :
શ્રી અનંતલબ્ધિનિધાન શ્વે.મૂ.પૂ.જૈન સંઘ,
શ્રી વેંકટેશ આર્ટ્સ એજ્યુકેશન સોસાયટી,
ડો.હેડગેવાર ઉદ્યાન (પંજાબી ગાર્ડનની) સામે,
વિદ્યાભવન રોડ, વિક્રાંત સર્કલ પાસે,
ઓફ 90 ફીટ રોડ,
ઘાટકોપર ઈસ્ટ, મુંબઈ-400 077.
.
.
.
#jain #jainism #spirituality #jainphilosophy #pravesh #guru #guruji
You may also like
-
Chaityaparipati – Paryushan Mahaparv Utsav 2024
-
Tirthraksha Kaaje Mahamrutyunjay Tap
-
Aryayug Vishay Kosh – Sankshipt Parichay
-
Anantlabdhinidhan Shri Sanghma Ghodiya Parna Ni Padhramni #paryushan #paryushanparv #paryushan2024
-
Day 3 – Paryushan Mahaparv Ki Aaradhna at Gitarthganga #paryushanparv #paryushan #jain #jainism