Mane sukh kon aape che ? | Mann na rahasyo – 13

મારા ભાવો જ મને ‘સુખ’ આપે છે, મારા ભાવો જ મને ‘દુઃખ’ આપે છે. જેટલો ‘શુભભાવ’ એટલું મનનું સુખ, જેટલો ‘અશુભભાવ’ એટલું મનનું દુઃખ, તેથી જો હું મારા ‘મન’ ને કાબુમાં રાખી શકું, તો મારા મનનું સુખ મારી પોતાની માલિકીનું છે, ‘પર’ ને આધીન નથી..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *