Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma

રાગ-દ્વેષ વિના કર્મનો બંધ ન થાય..!! વીતરાગને કર્મબંધ નથી અને રાગીને સતત કર્મ બંધ ચાલુ છે..!! વીતરાગને નવા કર્મ તો નથી બંધાતા… પણ જુના કર્મ પણ આત્માને દુઃખી કરી શકતા નથી..!! કારણ, રાગ-દ્વેષ નથી..!! રાગ-દ્વેષ એક પ્રકારની આકર્ષણ શક્તિ છે… એનાથી કર્મના રજકણ ખેંચાઈને ચોંટે છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *