Paisa Paisa Ne Khenche Tem | Jain Karmavaad – 29 | #jain #inspiration #karma

જેવી રીતે મેલ-મેલને ખેંચે… પૈસા-પૈસાને ખેંચે… એ રીતે કર્મ-કર્મને ખેંચે..!! તમારામાં ‘જડ’ પ્રત્યેનું ખેંચાણ આવ્યું… એટલે કર્મના રજકણ ખેંચાયા..!! ખેંચાણ વિના કર્મના રજકણ ચોંટતા નથી..!! આ નિયમ વિશ્વવ્યાપી છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *