Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma

આમ વિચારીએ ને… તો મેલ સપાટી પર રહે… પણ આ કર્મરૂપી મેલ એવો છે… જે આત્માના ખૂણે-ખૂણે આરપાર ઘૂસી જાય છે..!! કર્મના રજકણ આત્મામાં Penetrate થઈ જાય છે..!! આ મેલ ઉપરનો નથી… પણ ઘુસણખોરી વાળો છે..!! આત્માના Center Point 8 રૂચક પ્રદેશ સિવાય બધે ફેલાયેલો છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *