Shri Jin Aagman Parva-Pratham Divas

જિન આગમન પર્વ – અંજનશલાકા – પ્રતિષ્ઠા મહોત્સવ :
પ્રથમ દિવસ હાયલાઈટસ્ …

~ નિશ્રાદાતા : ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજના આજ્ઞાનુવર્તી વિદ્વદ્વર્ય આચાર્ય ભગવંત શ્રી અરિહંતસાગરસૂરીશ્વરજી મ. સા.

•સ્નાત્ર વિધિ – પાટલા પૂજન
•જલ યાત્રા વિધિ
•શાંતિ કળશ
•દિપક સ્થાપના – જ્વારા રોપણ – ક્ષેત્રપાલ દેવતા સ્થાપના
•માણેક સ્થંભ સ્થાપના

~ મુંબઈ – ચેંબુર – તિલકનગરમાં શ્રી પાર્શ્વતિલક શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ અંતર્ગત હર્ષોલ્લાસ…

🎼સોંગ :
🏮અંતરમાં ના સમાય રે…
હેત એટલું ઉભરાય રે…
.
.
.
#jain #jainism #spirituality #jainchannel #pratistha #tirthankar #religion