Nutan Gruh Jinalay Pratishtha at Ramnagar Sabarmati Day -2- Pratishtha Divas

~ નૂતન ગૃહજિનાલય પ્રતિષ્ઠા સાબરમતી :
@ રામનગર – સાબરમતી : દિવસ બીજો :

• શેઠશ્રી હસમુખભાઈ શાંતિલાલ શાહ પરિવાર ને ઘરે નૂતન ગૃહજિનાલય પ્રતિષ્ઠા પ્રસંગ…
• પ્રતિષ્ઠા પૂર્વે પરમાત્માની રથયાત્રા…
• પરમાત્માને ઓળખાવનાર તથા નિશ્રાદાતા પરમ ઉપકારી ગુરુવર ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજનો મંગલ પ્રવેશ…
• પ્રભુજી પધાર્યાનો હર્ષોલ્લાસ…

🎼સોંગ :
હૈયું આ હરખાય રે…
હેત એટલું ઉભરાય રે…
.
.
.
#jain #jainism #spirituality #pratistha #tirthankar #religion #dharma #guru