Chaturmas Pravesh Of Pujya KalpbhushanSuriji M.S. at Anantlabdhi Shree Sangh @ghatkopar

આત્મોત્થાન કરવાનું પ્રબળ નિમિત્ત એટલે ચાતુર્માસ…

વ્યવહારદક્ષ પ.પૂ. આચાર્યભગવંત શ્રી કલ્પભૂષણસૂરીશ્વરજી મ.સા.(ગ. પૂ. પંડિત મહારાજાના પ્રથમ શિષ્યરત્ન) આદિ ઠાણા-3 તથા પૂજ્ય સાધ્વીશ્રી સૌમ્યરૂચિતાશ્રીજી મ.સા. આદી ઠાણા-4 નો ઘાટકોપર-મુંબઈમાં ભવનિસ્તારક ભવ્ય ચાતુર્માસ(૨૦૮૦) પ્રવેશ હાઈલાઈટસ્…


📍ચાતુર્માસ સ્થળ :
શ્રી અનંતલબ્ધિનિધાન શ્વે.મૂ.પૂ.જૈન સંઘ,
શ્રી વેંકટેશ આર્ટ્સ એજ્યુકેશન સોસાયટી,
ડો.હેડગેવાર ઉદ્યાન (પંજાબી ગાર્ડનની) સામે,
વિદ્યાભવન રોડ, વિક્રાંત સર્કલ પાસે,
ઓફ 90 ફીટ રોડ,
ઘાટકોપર ઈસ્ટ, મુંબઈ-400 077.
.
.
.
#jain #jainism #spirituality #jainphilosophy #pravesh #guru #guruji