2200 વર્ષ પ્રાચીન શ્રી આદિશ્વર ભગવાન ઉપર અષ્ટોત્તરી મહાઅભિષેક @ગીતાર્થ ગંગા સંકુલ.
ઓ મારા રુપાળા ભગવાન તમારું રુપ ભુલાવે ભાન…
પાવનકારી નિશ્રાદાતા : ધર્મતીર્થ સંરક્ષક, શુધ્ધમાર્ગ પ્રરૂપક, ગચ્છાધિપતિ પૂ. યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પંડિત મહારાજ)
#jain #jainism #jaindharm #jainpravchan #jaintemple #jainchannel #jainmandir #jainstavan